કયા કારણોસર થાય છે પ્રેમ? જાણો તેના પ્રકાર અંગે

પ્રેમના ત્રણ પ્રકાર હોય છે. પ્રેમ જે સૌંદર્યને કારણે થાય છે. પ્રેમ જે સગવડને કારણે થાય છે અને દિવ્ય પ્રેમ. સૌંદર્યને કારણે થતો પ્રેમ લાંબું નભતો નથી, એ અજાણપણું અને આકર્ષણને કારણે થાય છે. આ પ્રકારના પ્રેમમાં આકર્ષણ ઝડપથી ઓછું થઈ જાય છે અને કંટાળો દાખલ થાય છે, જેવું કે ઘણાં ખરાં પ્રેમલગ્નોમાં થતું હોય […]

Continue Reading

માત્ર એક દીવો જે તમારી દરેક પરેશાનીઓને કરશે ખતમ

જ્યારે વ્યક્તિ પર કોઇ પ્રકારનો સંકટ આવે છે તો સૌથી પહેલા તે ઇશ્વરને યાદ કરે છે તથા તેમને ઇશ્વરથી તેના દરેક સંકટ અને કષ્ટને દૂર કરવા માટે પ્રાર્થના કરે છે અને દિનપ્રતિદિન તેમની સામે દીવો પ્રગટાવે છે. હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે જેથી ખાસ કરીને વ્યક્તિ તેના ઘરમાં દીવો પ્રગટાવી ઇશ્વરથી તેમની […]

Continue Reading

તમારા અંગૂઠા પરથી જાણી શકો છો કે તમારી પાસે પૈસા ટકશે કે થઇ જશો કંગાળ

કહેવાય છે હાથની રેખાઓ આપણા જીવન અંગે ઘણી વાતો જણાવે છે અને તેને જોઇને ઘણી વાતો જાણી શકાય છે. એવામાં આ રેખાઓના આકારને જોઇને જ હસ્તરેખા નિષ્ણાંત તમારા જીવન અંગે અનુમાન લગાવી લે છે અને તમને દરેક વાત જણાવે છે એવામાં કહેવામાં આવે છે કે આ રીતે તમારા અંગૂઠા દ્વારા પણ તમારી કિસ્મત અંગે જાણી […]

Continue Reading

ચોખાના દાણાથી બની શકો છો લાખોપતિ, કરવું પડશે આ કામ

ચોખા એક પ્રકારનું અનાજ હોય છે અને તેનો પ્રયોગ પૂજા-પાઠ દરમિયાન કરવામાં આવે છે. એવામાં પૂજા કરતા સમયે કરવામાં આવે છે. એવામાં પૂજા કરતા સમયે ભગવાનને અર્પિત કરવામાં આવતા દાણા બિલકુલ પણ તૂટેલા કે ખંડિત ન હોય કારણકે ખંડિત ચોખા ભગવાનને અર્પિત કરવા શુભ માનવામાં આવતા નથી અને તૂટેલા ચોખા ચઢાવવાથી ભગવાન નારાજ થઇ જાય […]

Continue Reading

રાશિ અનુસાર જાણો, જીવનમાં તમને કેટલી વાર થઈ શકે છે પ્રેમ

સામાન્યરીતે એવું માનવામાં આવે છે કે એક ટકો મનુષ્ય પોતાના જીવનમાં લગભગ 4 વખત કોઈના પ્રેમમાં પડે છે અને દરેક વખત તેને એવું લાગે છે કે તે તેના માટે પરફેક્ટ છે. પરંતુ યાદ રાખજો જીવનમાં આવનાર દરેક પ્રેમી એક ખાસ અને જરૂરી શીખ આપીને તેને જાય છે. રાશિ અનુસાર જાણો અમે સરેરાશના આધાર પર તમને […]

Continue Reading

આ 3 રાશિવાળા વ્યક્તિ બને છે best husband!

જ્યોતિષશાસ્ત્રમાં લોકોના જન્મ દિવસ, તારીખ અને સમય જોઈને તેમના ભવિષ્ય વિશે અનેક વાતો જણાવવામાં આવે છે. એ જ રીતે લોકોની રાશિ જોઈને તેમના સ્વભાવ વિશે પણ અનેક વાતો જણાવવામાં આવે છે. લોકો લગ્ન પહેલા પતિ-પત્નીની કુંડળીનુ મિલાન કરાવે છે. તે જ રીતે જ્યોતિષશાસ્ત્રમાં આ ત્રણ રાશિવાળાને સારા પતિ કહેવામાં આવે છે. આવો જાણીએ આ 3 […]

Continue Reading

યુવતીને પટાવવામાં હોંશિયાર હોય છે આ રાશિના યુવકો

યુવતીઓ પટાવવી કોઇ સહેલું કામ નથી. તેના માટે કેટલી મહેનત કરવી પડે છે. ત્યારે યુવતી હા પાડે છે. કેટલાક યુવકો એવા પણ હોય છે. જે લાખ કોશિશ કર્યા પછી પણ યુવતીને પટાવી શકતા નથી. શુ તમે જાણો છો કે રાશિ પણ આ મામલામાં તમારી મદદ કરે છે. જોકે કેટલીક રાશિના યુવકોમાં યુવતી પટાવવાની કળા હોય […]

Continue Reading

જાણો, કઇ રાશિના લોકો બને છે સારા લાઈફ પાર્ટનર

ઘણીવાર મનપસંદ પાર્ટનર મળવા છતા પણ પરસ્પર તાલમેલની ઉણપ જોવા મળે છે. જીવનભર લાઈફમાં ખુશ રહેવા માટે ઘણા લોકો પોતાની રાશિના હિસાબથી જ પોતાનો લાઈફ પાર્ટનર પસંદ કરે છે. કહેવાય છે કે કેટલીક રાશિઓ એવી હોય છે જેમનુ પરસ્પર ખૂબ બને છે. જો તમે પણ તમારી રાશિ મુજબ તમારો લાઈફ પાર્ટનર પસંદ કરી રહ્યા છો […]

Continue Reading

આ અક્ષરોના નામ વાળી જોડી બને છે પરફેક્ટ કપલ

દરેક લોકોનું સપનું હોય છે કે તેમનો પાર્ટનર ખૂબ સુંદર અને તેને વધારે પ્રેમ કરનારો હોય. કેટલાક લોકોને સારો લાઇફ પાર્ટનર શોધવા પર મળી જાય છે તો કેટલાક લોકો આ કામમાં અસફળ રહે છે. આ વાતતો તમે દરેક લોકો માનો છો કે જોડી તો ભગવાન બનાવીને મોકલે છે. વ્યક્તિ કેટલી પણ કોશિશ કેમ ન કરી […]

Continue Reading

સાંજ પછી ના કરશો આ કામ, નહીં તો મુશ્કેલીઓ આવશે તમામ

વૈભવ, સ્વાસ્થય અને સંપત્તિ ઈચ્છા ધરાવતા લોકોએ દિવસના સમયે કરેલા આ કાર્ય રાતના સમયે ન કરવા જોઈએ. રાતના સમયે કરાતા કાર્ય દિવસમાં ન કરવા જોઈએ. રાતના કાર્યમાં સૌથી મુખ્ય છે શયન, શાસ્ત્ર કહે છે કે બીમાર થવા સિવાય સાંજના સમયે ઉંઘવું જોઈએ નહીં. દિવસમાં ઉંઘવાથી લક્ષ્મીજી નારાજ થાય છે અને માણસ બીમાર અને આળસુ થઈ […]

Continue Reading